જામનગરમાં મચ્છરોનો ઉપદ્રવ ફાટી નિકળવાની દહેશત: સેલરોના ભરાયેલા પાણી બનશે ઉછેર કેન્દ્ર

  • July 13, 2023 06:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પર મેઘરાજાએ આ વખતે ભરપુર મહેર કરી છે, રણજીતસાગર છલકાઇ ગયો છે અને લાખોટા તળાવ પણ ઓવરફલો થઇ ગયો છે, દરમ્યાનમાં દર વર્ષે જે સમસ્યાનો સામનો કરવો પડે છે તે પણ સામે આવીને ઉભી રહી છે અને બિલ્ડીંગોના સેલરોમાં જાણે સ્વીમીંગ પુલ હોય એ રીતે પાણી ભરાયા છે, થોડા જ દિવસમાં આ પાણીના ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ ફાટી નિકળવાની પુરેપુરી દહેશત છે, જયારે પણ તળાવ ઓવરફલો થાય છે ત્યારે જમીનમાંથી પાણી નિકળે છે એ સમસ્યા જાણીતી છે પરંતુ સેલરોના ભરાયેલા પાણી તરફ ઘ્યાન દેવામાં નહીં આવે તો ડેન્ગ્યુ સહિતના મચ્છરો માટે આ સ્થળો ઉછેર કેન્દ્ર સમાન બની રહેશે 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application