મોરબી દુર્ઘટનામાં ભોગ બનનાર ભાણવડના યુવાનના પરિવારને રૂ. ચાર લાખનો ચેક

  • January 12, 2023 07:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી દુર્ઘટનામાં અવસાન પામેલ ભાણવડના યુવાનને રૂ. ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવેલ છે.


તાજેતરમાં મોરબીમાં થયેલ દુર્ઘટનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રહેવાસી શ્રી ભૌતિકકુમાર નટવરલાલ ખાણધર નું દુ:ખદ અવસાન થયેલું હતું તેઓ  દરબારગઢ શાખામાં પોતાનું બેંક ખાતુ ધરાવતા હતા અને બેંક દ્વારા તેઓને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેવાય) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (પીએમએસબીવાય) અંતર્ગત કવરેજ આપવામાં આવતું હતું તેથી આ યોજના અંતર્ગત અવસાન પામનાર ભૌતિકકુમારના પરિવારને રૂ.૪,૦૦,૦૦૦ નો ચેક ભાણવડની દરબારગઢ શાખાના મેનેજરકુમાર ગૌરવ દ્વારા આપેલ છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application