દ્વારકાધીશ મંદિર બંધ રાખવા તંત્રનો નિર્ણય...બીપરજોય વાવાઝોડાનું સંકટ....

  • June 14, 2023 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાધીશ મંદિર બંધ રાખવા તંત્રનો નિર્ણય...બીપરજોય વાવાઝોડાનું સંકટ....

બીપરજોઈ વાવા જોડા ને પગલે સલામતીના ભાગ રૂપે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા લેવાયો નિર્ણય લેવામાં આવ્યો છે...દ્વારકાધીશ જગત મંદિર તારીખ 15ના રોજ રહેશે બંધ...ત્યાર બાદ સંજોગો મુજબ લેવાશે નિર્ણય...કોરોના કાળ બાદ ફરી વાર દ્વારકાધીશ જગત મંદિર ભક્તો માટે થયું બંધ...પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશ જગત મંદિર ની પૂજા આરતી રાબેતા મુજબ રહેશે ચાલુ..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application