દામોદર કુંડ ખાતે સોમવતી અમાસે પવિત્ર સ્નાન માટે ભાવિકો ઉમટયા

  • July 17, 2023 01:35 PM 

આજે સોમવતી અમાસ અને દિવાસાના પવિત્ર દિવસ નિમિતે જૂનાગઢના પવિત્ર તીથ સ્થળ દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે ભાવિકોનો સવારથી ધસારો જોવા મળ્યો હતો. પીપળે અને તુલસી કયારે પાણી રેડી ભાવિકો દ્વારા પિતૃ તર્પણ કરવામાં આવ્યું હતું તથા દામોદર કુંડમાં સ્નાન કરી પિતરોતર પણ વિધિ કરવામાં આવી હતી. આજે સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો દામોદર કુંડ ખાતે ઉમટી પડયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application