નગરના વાસ્તુશાસ્ત્રી એશીયા ટોપટેન એવોર્ડથી સન્માનિત

  • April 01, 2023 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરનાં ગૌરવ સમાન વાસ્તુશાસ્ત્રી નરેન્દ્ર એલ. ભેંસદડીયાને તાજેતરમાં ૩૦માં ઇન્ટરનેશનલ જયોતિષ વાસ્તુ સેમીનાર અને જયોતિષ ફેર માર્ચ ૨૦૨૩માં ઉજ્જૈન ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય વાસ્તુ જયોતિષ સંમેલનમાં વિશ્ર્વભરમાંથી વાસ્તુશાસ્ત્રીઓ, જયોતિષ શાસ્ત્રીઓ તેમજ આ ક્ષેત્રનાં અનેક વિદ્વાનોની ઉપસ્થિતિમાં વાસ્તુશાસ્ત્ર અને પીરામીડ વાસ્તુનાં વિશેષ સંશોધન માટે એશિયા ટોપટેન એવોર્ડ અને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યાં.

​​​​​​​આ એવોર્ડ વિશ્ર્વવિખ્યાત પંડિત અનિલ વસ્તજી, પંડિત એચ. એસ. રાવતજી, લાલ કિતાબનાં ગ્યાતાં વિશ્ર્વ વિખ્યાત જી.ડી. વશિષ્ઠજી, મઘ્યપ્રદેશ કેબીનેટ મંત્રી યોગેન્દ્ર શાસ્ત્રીજી, પંડિત અજય ભાંભીજી, સંગીતા શર્માજી અને માં શારદા જયોતિષધામ અનુસંધાનનાં સંસ્થાપક પંડિત દિનેશ ગુ‚જીનાં હસ્તે એનાયત કરવામાં આવ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application