સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સાથે કેબિનેટ મંત્રી મુળુ બેરાની પર્યાવરણ જાળવણી અંગે મહત્વની બેઠક યોજાઈ

  • March 03, 2024 06:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેબિનેટ મંત્રી મુળુ બેરાએ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સાથે પર્યાવરણ ની જાળવણી વિશે મળી મહત્વની બેઠક યોજી હતી, જે મામલે તેમણે જણાવ્યું કે, આગામી દિવસોમાં ફેકટરી દ્વારા હવામાં પ્રદુષણ ન ફેલાય તે માટેના તમામ નિરાકરણ લવાશે, ફેક્ટરી માંથી નીકળતો વેસ્ટ પાઇપલાઇન મારફત સીધો જ દરિયામાં જાય તે માટે પણ સરકારના પ્રયત્ન કરશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના પ્રવાસન સ્થળોનો વધુ વિકાસ કરવામાં આવશે અને રાજકોટના આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ને પણ વેગ આપી કામ ઝડપથી પૂરું થાય તેની કાળજી રાખવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application