ભાટીયાના આશાસ્પદ આહિર યુવાનનું હાર્ટએટેકથી મોત

  • March 31, 2023 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાટીયા ગામના સ્વ. મશરીભાઇ ચાવડાના જયેષ્ઠપુત્ર રામસીભાઇ (ઉ.વ. ૩૯) નું ગઇકાલે સવારે એકાએક હ્યદયરોગનો જોરદાર હુમલો આવતા તેનું તેમના ઘરે જ અવસાન થયેલ. ભાટીયાના આહિર સમાજના સ્વ. રામશીભાઇ યુવા આગેવાન તરીકે વર્ષોથી સાથે જોડાયેલ રહેતા હતા. સ્વ.ના અવસાનના ભાટીયા ગામમાં મિત્રોમાં શોકનું મોજું કરી વળ્યું હતું. સ્વ. પોતાની પાછળ બે નાની પુત્રીઓ અને એક પુત્ર તથા પત્ની ભાઇ પરિવારને વિદાય કરતા છોડી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application