aajkaal@team
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ટ્રેનોમાં થતા ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 09292 અમરેલી-વેરાવળ મીટર ગેજ સ્પેશિયલ અને ટ્રેન નંબર 09505 વેરાવળ-અમરેલી મીટર ગેજ સ્પેશિયલના સમયમાં ફેરફાર કર્યો છે.
ભાવનગર રેલ્વે ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા મુજબ, અમરેલી - વેરાવળ મીટરગેજ સ્પેશિયલ અમરેલીથી 18.07.2023 થી 15.09.2023 સુધી સવારે 08.50 કલાકના બદલે સવારે 05.40 કલાકે ઉપડશે અને વેરાવળ સ્ટેશને 13.50 કલાકને બદલે 10.30 કલાકે પહોંચશે.તેવી જ રીતે, વેરાવળ - અમરેલી મીટર ગેજ સ્પેશિયલ 18.07.2023 થી 15.09.2023 દરમિયાન વેરાવળ સ્ટેશનથી 13.00 કલાકને બદલે 14.10 કલાકે ઉપડશે અને 18.05 કલાકને બદલે 19.10 કલાકે અમરેલી સ્ટેશન પહોંચશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech