જામનગરમાં શાક માર્કેટ નજીક મોચીસાર વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા એક આધેડે ગઈકાલે મોડી સાંજે પોતાના ઘેર ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
જામનગરમાં સુભાષ શાક માર્કેટ નજીક મોચીસારમાં રામ મંદિર પાસે રહેતા અને શાક માર્કેટ વિસ્તારમાં છૂટક મજૂરી કામ કરતા જગદીશભાઈ રતિલાલ સરવૈયા નામના ૫૭ વર્ષના આધેડે ગઈકાલે મોડી સાંજે પોતાના ઘેર પંખાના હુકમા ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક આધેડ કે જેઓ છેલ્લા કેટલાક સમયથી એકલવાયું જીવન જીવતા હતા, અને એકલવાયા જીવનના કારણે પોતાની જિંદગીનો અંત લાવી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોપટપરામાં કૃષ્ણનમાં રાત્રીના વીજ પોલ નીચે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા
September 20, 2024 03:15 PMઆણંદપરમાં શાળામાંથી ૧૬ હજારની ૨૫ નળની ચોરી થઈ ગયાની ફરિયાદ
September 20, 2024 03:15 PMપોરબંદરમાં મારામારીના ગુન્હામાં આરોપીના શરતી જામીન થયા મંજૂર
September 20, 2024 03:15 PMપોપટપરામાં કૃષ્ણનમાં રાત્રીના વીજ પોલ નીચે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા
September 20, 2024 03:13 PMપોરબંદરના ખાપટ ગામે મહિલાએ પોતાના ઘરમાં શરૂ કર્યુ હતુ જુગારધામ
September 20, 2024 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech