કારણ જાણવા માટે કરાતી તપાસ
જામનગરના આઠમાળીયા આવાસમાં એક તરૂણે ગળાફાંસો ખાઇને આયખુ ટુંકાવી લીધુ હતું જેના કારણે પરિવારમાં શોકનું મોજુ ફેલાઇ ગયુ હતું, કયા કારણસર આપઘાત કર્યો એ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગરના આઠમાળીયા આવાસ, બ્લોક નં. ડી-2/805 ખાતે રહેતા રોહન સુરેશભાઇ પરમાર (ઉ.વ.16) નામના તણે તા. 18ના રોજ ઘરે એકલા હતા ત્યારે કોઇ અગમ્ય કારણસર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ થયુ હતુઁ, આ બનાવની જાણ સુરેશ કલાભાઇ દ્વારા સીટી-સી પોલીસમાં કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહીતની કાર્યવાહી હાથ ધરી હતી, કયા કારણસર તણે પગલું ભર્યુ એ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech