જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા એક યુવાને પોતાની માનસિક બીમારીથી તંગ આવી જઈ ઘરમાં પડેલું એસિડ ગટગટાવી જઈ આપઘાત કરી લીધો છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતો મનોજ હીરાભાઈ રાઠોડ નામનો ૪૦ વર્ષ નો યુવાન કે જે છેલ્લા ૧૮ વર્ષથી માનસિક બીમારીથી પીડાઈ રહયો છે, અને તેની દવા પણ ચાલુ છે. જે માનસિક બીમારીથી પોતે કંટાળી ગયો હતો, અને ઘરમાં પડેલું એસિડ પી લઈ આપઘાત નો પ્રયાસ કર્યો હતો, તેથી તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાય તે પહેલાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પત્ની હંસાબેન મનોજભાઈ રાઠોડએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની મેડીકલ કોલેજમાં એડમીશનના બહાને ૩.૧૦ લાખ ખંખેર્યા
April 29, 2025 01:26 PMદ્વારકા ઓખા વચ્ચે તંત્ર દ્વારા ધાર્મિક દબાણો હટાવાયા
April 29, 2025 01:24 PMનાવદ્રા ગામમાં રેતી ભરેલા ટ્રેકટર-ટ્રોલી સાથે એકની અટકાયત
April 29, 2025 01:22 PMસની દેઓલે દેહરાદૂનમાં 'બોર્ડર 2'નું શૂટિંગ શરૂ કર્યું
April 29, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech