જામનગરમાં ચાંદી બજાર નજીક કલ્યાણજીના ચોક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જીગ્નેશભાઈ ચંદ્રકાંતભાઈ ધોરાજીયા નામના ૪૨ વર્ષના ગુર્જર સુથાર યુવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પાડોશમાજ રહેતા ચકન તેમજ લાલ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવન પોતાના ઘર પાસે રસ્તામાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ કરાવતા હતા. જે બંને આરોપીઓને પસંદ નહીં પડતાં આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ નું થયું આયોજન
September 30, 2024 03:05 PMપોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડકોન્સ્ટેબલનું જિલ્લા પોલીસવડાના હસ્તે થયુ અભિવાદન
September 30, 2024 03:04 PMપોરબંદરના જુદા જુદા વોર્ડમાં સફાઇ અભિયાન યોજાયુ
September 30, 2024 03:03 PMહાથી વોલપુટ્ટીના ગ્રાહકો માટે રાજકોટ ખાતે લકી ડ્રો યોજાયો
September 30, 2024 03:02 PMપોરબંદરમાં બે જગ્યાએ જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત નવ જુગારીઓ ઝડપાયા
September 30, 2024 03:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech