મારી નાખાવની ધમકી
જામનગરના હવાઇચોકમાં એક દરજી યુવાનને મોબાઇલ કરીને બોલાવી છરી અને ઢીકાપાટુ વડે માર માયર્નિી નવાગામ ઘેડમાં રહેતા શખ્સ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના લાલવાડી અવાસ બિલ્ડીંગ એ-811 ખાતે રહેતા દરજીકામ કરતા અજય રમેશભાઇ દાવદરા (ઉ.વ.28) નામના યુવાનને આરોપી ભરતે ફોન કરીને મારી કેમ ગામમાં ખોટી વાતો કરે છે તેમ કહી અપશબ્દો બોલ્યા હતા અને ફરીયાદી અજયને વાત કરવા માટે હવાઇચોકમાં ઘુઘરાવાળાની બાજુમા બોલાવ્યો હતો.
તા. 14ના રોજ અજયભાઇ ત્યા જતા આરોપીએ અપશબ્દો કહીને છરી વડે હુમલો કરી ઇજા કયર્નિી તેમજ ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી આ અંગે અજય દરજી દ્વારા સીટી-એ ડીવીઝનમાં નવાગામ ઘેડમાં રહેતા ભરત આહીર નામના શખ્સ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: 25 એપ્રિલના રોજ કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે
April 23, 2025 11:07 AMજામનગર મનપાના ઈન્ચાર્જ સિક્યુરિટી ઓફિસરને નોટિસ
April 23, 2025 11:05 AMઆતંકીઓ પોલીસ અને સેનાના ગણવેશમાં હોઈ પ્રવાસીઓ ભારતીય સૈનિકોને પણ આતંકી સમજી બેઠા
April 23, 2025 10:57 AMપ્રાથમીક શાળાના શિક્ષકને ચેક રીટર્ન કેસમાં સજા
April 23, 2025 10:57 AMજામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે પદગ્રહણ સમારોહ
April 23, 2025 10:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech