મારી નાખાવની ધમકી
જામનગરના હવાઇચોકમાં એક દરજી યુવાનને મોબાઇલ કરીને બોલાવી છરી અને ઢીકાપાટુ વડે માર માયર્નિી નવાગામ ઘેડમાં રહેતા શખ્સ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના લાલવાડી અવાસ બિલ્ડીંગ એ-811 ખાતે રહેતા દરજીકામ કરતા અજય રમેશભાઇ દાવદરા (ઉ.વ.28) નામના યુવાનને આરોપી ભરતે ફોન કરીને મારી કેમ ગામમાં ખોટી વાતો કરે છે તેમ કહી અપશબ્દો બોલ્યા હતા અને ફરીયાદી અજયને વાત કરવા માટે હવાઇચોકમાં ઘુઘરાવાળાની બાજુમા બોલાવ્યો હતો.
તા. 14ના રોજ અજયભાઇ ત્યા જતા આરોપીએ અપશબ્દો કહીને છરી વડે હુમલો કરી ઇજા કયર્નિી તેમજ ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી આ અંગે અજય દરજી દ્વારા સીટી-એ ડીવીઝનમાં નવાગામ ઘેડમાં રહેતા ભરત આહીર નામના શખ્સ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાર્ટ એટેકથી યુવક અને પ્રૌઢનું મૃત્યુ
March 31, 2025 03:08 PMવેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી
March 31, 2025 03:07 PMચૈત્રી નવરાત્રિના પ્રારંભે ખોડીયાર સહિતના મંદિરોમાં ભાવિકો ઉમટ્યા
March 31, 2025 03:06 PMવકફ બિલ લાવવાની તૈયારી: 2 એપ્રિલે લોકસભામાં થઈ શકે રજૂ
March 31, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech