ભાણવડના મોડપર મુકામે આવતીકાલે કોટેચા પરિવારનો યજ્ઞ

  • April 30, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આગામી બુધવાર તારીખ 1 ના રોજ કોટેચા પરિવારના વાછરા ડાડાનો યજ્ઞ યોજવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર વદ આઠમ નિમિત્તે યોજવામાં આવેલા આ ખુશી યજ્ઞ પ્રસંગે સર્વે કોટેચા પરિવારજનોને સહભાગી થવા તેમજ આ અંગેની વધુ માહિતી માટે જયદીપભાઈ  મે કોટેચા (મો. ૭૨૮૫૦૨૪૩૮૪) નો સંપર્ક સાધવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application