પર્યાવરણ શુદ્ધિ માટે યજ્ઞનું મહત્વ દર્શાવતો ફ્લોટ પ્રસ્તુત કરાયો
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે આર્યસમાજ જામનગર દ્વારા પર્યાવરણ શુધ્ધિ માટે યજ્ઞનું મહત્વ દર્શાવતો ફ્લોટ સમગ્ર જામનગર શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલ હતો. આ યજ્ઞનું નિર્દેશન આર્યસમાજ જામનગરના અંતરંગ સદસ્ય જગદીશભાઈ મકવાણા, પ્રભુલાલભાઈ જે. મહેતા, સદસ્ય હર્ષાબેન જગદીશભાઈ મકવાણા, પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, પ્રાથમિક વિભાગના શિક્ષિકા બહેન નીલિમાબેન ત્રિવેદી તેમજ વિદ્યાર્થીની બહેનો દ્વારા કરવામાં આવેલ હતું. ઉપરોક્ત કાર્યક્રમનું માર્ગદર્શન આર્યસમાજ-જામનગરના પ્રમુખ દિપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી રામાણી મહેશભાઈ પટેલ, ઉપમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, શ્રીમદ્દ દયાનંદ ક્ધયા વિદ્યાલયના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા હેઠળ કરવામાં આવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુશ વિના તર્પણ કરવાથી થઇ શકે છે અપશુકન, જાણો આ પાછળની માન્યતા
September 20, 2024 03:02 PMશહેનશાહની સરળતા: શબ્દના ખોટા ઉચ્ચાર બદલ માફી માગી
September 20, 2024 02:46 PM'સ્ત્રી 2'ના 'આઈ નહીં'ના કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ,કોર્ટમાં રજુ કરાશે
September 20, 2024 02:44 PMઆઈ–ખેડૂત પોર્ટલ પરનો ઘસારો ખાળવા તબક્કાવાર ખુલ્લું મુકાશે
September 20, 2024 02:43 PMસૂર્યાએ રજનીકાંતથી ડરીને 'કંગુવા'ની રિલીઝ ડેટ બદલી
September 20, 2024 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech