દિ.પ્લોટમાં છાતીમાં દુ:ખાવાથી યુવાનનો ભોગ લેવાયો
જામનગરના મયુરનગર પ્રજાપતીની વાડી પાસે રહેતા મહિલાએ કોઇ કારણસર એસીડ પી લેતા તેણીનું મૃત્યુ થયું છે, જયારે દિ.પ્લોટ-૫૮ના યુવાનનું છાતીમાં દુ:ખાવાથી મૃત્યુ નિપજયુ હતું.
જામનગરના મયુરનગર પ્રજાપતીની વાડી પાસે રહેતી ગીતાબેન કાન્તીભાઇ બગડા (ઉ.વ.૪૨) નામની મહિલાએ કોઇ અગમ્ય કારણસર એસીડ પી લેતા સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયું છે. આ અંગે અરજણભાઇ બગડા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા કયા કારણસર પગલુ ભર્યુ એ દીશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં જામનગરના દિ.પ્લોટ-૫૮માં રહેતા જીતેન્દ્ર શંકરલાલ ભદ્રા (ઉ.વ.૪૪) નામના યુવાનને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયાનું વેપારી હિતેશ ચંદુલાલ ભદ્રા દ્વારા સીટી-એમાં જાણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech