હુ મમતા બેનર્જીનો સામાજિક બહિષ્કાર કરીશ પશ્ચિમ બંગાળના રાજયપાલએ કરી જાહેરાત

  • September 13, 2024 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં મહિલા ડોકટર પર બળાત્કાર અને હત્યા બાદ હંગામો ચાલુ છે. આ દરમિયાન હવે પશ્ચિમ બંગાળના રાયપાલ સીવી આનદં બોઝે એક મોટી જાહેરાત કરી છે. ગવર્નર બોસે જાહેરાત કરી છે કે આરજી કાર હોસ્પિટલ મુદ્દે મડાગાંઠ પર લોકોના ગુસ્સાને ધ્યાનમાં રાખીને તેઓ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કોઈપણ જાહેર પ્લેટફોર્મ શેર કરશે નહીં.

પશ્ચિમ બંગાળના રાયપાલ સીવી આનદં બોઝે એક વીડિયોમાં કહ્યું છે કે તેઓ રાયના મુખ્યમંત્રી મમતા બેનજીર્નેા સામાજિક બહિષ્કાર કરશે. તેમણે કહ્યું કે હત્પં મુખ્યમંત્રી સાથે કોઈ સાર્વજનિક પ્લેટફોર્મ શેર કરીશ નહીં. બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ હત્પં તેમની સામે કાર્યવાહી કરીશ. રાયપાલ તરીકેની મારી ભૂમિકા બંધારણીય જવાબદારીઓ સુધી મર્યાદિત રહેશે.
સીવી આનદં બોઝે કહ્યું છે કે હત્પં બંગાળના લોકો માટે પ્રતિબદ્ધ છું. મેં આરજી કર ઘટના પીડિતાના માતા–પિતા અને ન્યાય માટે વિરોધ કરી રહેલા લોકો પ્રત્યે મારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યેા. તેમણે કહ્યું કે મારા મૂલ્યાંકનમાં સરકાર તેની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application