જામનગરમાં આ વર્ષે પુરતો વરસાદ થયો છે. આજુબાજુનાં સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદનાં કારણે લગભગ ત્રણ વખત રણમલ તળાવ ઓવરફલો થઇ ચુકયું છે. સામાન્ય રીતે માર્ચ મહિનાના એન્ડમાં રણમલ તળાવમાં પાણી ઘટે છે અને ઘડીયાલી કુવો દેખાય છે આ વખતે એવુ બન્યું કે જાન્યુઆરી અડધો પુરો થયો તરતજ તળાવમાં પાણી એકાએક ગાયબ થઇ રહ્યું છે અને ઘડિયાળી કુવાથી નીચેના સ્તરે પાણી દેખાવા લાગ્યુ છે આવું કેમ બન્યું તે તપાસનો વિષય છે. ઓવરફલો થયાના ટુંકા ગાળામાં શહેરની શાન સમાન રણમલ તળાવમાંથી પાણીનો જથ્થો ઘટવા લાગ્યો છે આ અંગે ખરેખર તપાસની જર છે તેમ લોકો કહી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech