ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરમાં નગરજનોને એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ સિસ્ટમમાં કોઈ વધુ હાલાકી ન સર્જાય તે હેતુથી તેમજ હાલ ઉનાળાના દિવસોમાં પાણી વિતરણ વ્યવસ્થા સાબૂત બની રહે તે માટે નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના ઈજનેર એન.આર. નંદાણીયા તેમજ તેમની ટીમ દ્વારા ઘી ડેમ વિસ્તારમાં રહેલા ફિલ્ટર પ્લાન્ટને ગઈકાલે રવિવારે સંપૂર્ણ રીતે સાફ-સફાઈ કરી અને પંપિંગ મશીનરીમાં રીપેરીંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
ઘી ડેમ સ્થિત 40 હોર્સ પાવર તેમજ 55 હોર્સ પાવરની મોટરનું રીપેરીંગ કામ કરવા ઉપરાંત 30 લાખ લિટર અને 20 લાખ લીટરના કુલ બે સમ્પની પણ સાફ-સફાઈ કરવામાં આવી હતી. જેથી આગામી દિવસોમાં શહેર માટે પાણી વિતરણ વ્યવસ્થા સાબૂત બની રહે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech