યુધ્ધની અસર માત્ર બે દેશને જ નહીં, આખી દુનિયાને પડે: મોહન ભાગવત

  • October 16, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને સધં સુપ્રીમો મોહન ભાગવતે ચિંતા વ્યકત કરી કે યુદ્ધની અસર માત્ર બે દેશને જ નહી, આખી દુનિયાને પડે. વધતી સુવિધા ઓ વચ્ચે સમસ્યા ઓ ઓછી થવી જોઈએ , એવું થતું નથી એ દુર્ભાગ્ય છે.તેમને કહ્યું કે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર માત્ર બે દેશને જ નથી થતી, પરંતુ દુનિયાના ઘણા દેશો આ યુદ્ધથી પ્રભાવિત થાય છે. ભારતમાં પણ યુદ્ધ અંગે સતત ચર્ચા થઈ રહી છે.

આરએસએસના વડા મોહન ભાગવતે પણ યુદ્ધને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઘણી બધી સુવિધાઓ છે, પરંતુ દુનિયાની સમસ્યાઓ ઓછી નથી થઈ રહી. દુનિયામાં સંઘર્ષ પૂર્ણ થવાને બદલે વધી રહ્યો છે.હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર માત્ર બે દેશને જ નથી થતી, પરંતુ દુનિયાના ઘણા દેશો આ યુદ્ધથી પ્રભાવિત થાય છે. ભારતમાં પણ યુદ્ધ અંગે સતત ચર્ચા થઈ રહી છે. દુનિયામાં સંઘર્ષ પૂર્ણ થવાને બદલે વધી રહ્યો છે. પહેલા યુક્રેન યુદ્ધ શ થયું અને હવે ઈઝરાયલ–હમાસ વચ્ચે યુદ્ધ શ થયું છે. તેમણે કહ્યું કે, યાં એક તરફ સુવિધાઓ વધી છે તો બીજી તરફ ગુનાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. સ્થિતિ એવી છે કે નાના બાળકો પણ બંદૂક લઈને શાળામાં જવા લાગ્યા છે અને તેમની સાથે અભ્યાસ કરનારા વિધાર્થીઓને ડરાવે છે.આ સ્થિતિ કોઈ પણ રીતે વ્યાજબી નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application