જામનગર: વિશ્વ સિંહ દિવસની ઉજવણી સડોદર ખાતે આવેલા ફુલનાથ મહાદેવ મંદિરે કરવામાં આવી

  • August 10, 2024 05:58 PM 

જામનગર: વિશ્વ સિંહ દિવસની ઉજવણી સડોદર ખાતે આવેલા ફુલનાથ મહાદેવ મંદિરે કરવામાં આવી


​​​​​​​જામનગર વન વિભાગ દ્વારા આજે તારીખ 10 ઓગસ્ટ ના વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવેલ જામનગરના સડોદર પાસે આવેલા ફૂલ નાથ મહાદેવ મંદિરે આજુબાજુના ગામ લોકો તેમજ સ્કૂલના બાળકો સાથે આપણા ગુજરાતનું ગૌરવ એવા સિંહ ના સરક્ષણ અને સંવર્ધન માટેના કાર્યક્રમો આયોજન કરવામાં આવેલ તેમજ બાળકોને સિંહ વિશે માહિતગાર કરેલ આ રીતે જામનગર વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી સડોદર ખાતે આવેલા ફુલ નાથ મહાદેવ મંદિરે કરવામાં આવેલ
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application