ઉપલેટા-ધોરાજીના ઈવીએમ મશીન પોરબંદર સ્ટ્રોંગરૂમમાં પહોંચ્યા

  • May 09, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે લોકસભાની ચૂંટણી મતદાન બાદ જે રાતે લોકોએ મતદાન કયુર્ં તે રીતે જોતા મતદાનની ટકાવારી ઘટલ ઉમેદવારોએ જે લીડની આશા રાખી છે તેમાં નિરાશા મળે તો નવાઈ નહીં. પૂર્ણ યા બાદ મોડી રાત્રે ચૂંટણી અધિકારીએ મતદાનની ટકાવારી ૫૧.૮૮ ટકા જેટલું મતદાન તા ગત ચૂંટણી કરતા ઓછું મતદાન નોંધાયું છે. ચૂંટણી અધિકારી દ્વારા ઉપલેટા-ધોરાજીના ઈવીએમ મશીહ વહેલી સવારે પોરબંદર સ્ટ્રોંગ‚મમાં પહોંચાડયા હતા. તેમાં એ.બી.સી.ડી. એમ ચાર પ્રકારના હોય છે. જેમાં એ અને બી જે ઈવીએમમાં મતદાન યેલ હોય અને ચાલુ મતદાને બગડયા હોય તેવા એઓનું પ્રકારના ઈવીએમને પોરબંદર સ્ટ્રોંગ‚મમાં પહોંચતા કરવામાં આવ્યા છે. જયારે સી અને ડી પ્રકારના ઈવીએમ મશીન રિઝર્વ અને ‚મીંગમાં રાખ્યા હોય તે ઈવીએમ તે રાજકોટ સ્ટ્રોંગ‚મમાં પહોંચતા કર્યા હતા.
 જયારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વર્ષ અગાઉી છેક બુમાં પ્રેજ પ્રમુખ સુધીની તૈયારી જોરશોરી કરવામાં આવી હતી. આ તૈયારી જોતા એવું લાગતું કે મતદાનની ટકાવારી ૮૦ ટકા જેવી પહોંચેલ પણ બુના પેજ પ્રમુખ ભાજપા એટલા વરસ્યા નહીં હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. આમ ઉમેદવારો જે લીડની ધારણા રાખતા તેમાં નિરાશ વાનો વારો આવે તો નવાઈ નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application