અમને કામ આપો: જામનગરમાં રોજગાર ભરતી મેળામાં ઉમટી પડયા બેરોજગાર

  • December 12, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શીક્ષીત બેરોજગારો માટે નોકરી મેળવવી વર્તમાન સમયમાં મોટા પડકાર સમાન છે, દિવસેને દિવસે બેરોજગારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, વસ્તી વિસ્ફોટ બાદ જન્મતી અનેક સમસ્યાઓમાંથી બેરોજગારી એક અભીશાપ સમાન છે જયારે આજે જામનગરની મદદનીશ નિયામક રોજગાર કચેરી દ્વારા આઇટીઆઇ કેમ્પસ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવતાં સેંકડો બેરોજગારો નવી આશા લઇને ઉમટી પડયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application