હાલમાં ચોમાસામાં પશુઓ રોડ ઉપર રાત્રે બેઠા હોય છે અને વાહન ચાલકોને અંધારામાં પશુ દેખાતા ના હોય પશુઓનો જીવ બચાવવા અને વાહન અકસ્માત ના ાય તે માટે ઉના પોલીસ ઇન્સ્પેકટર રાણા અને હિન્દુ યુવા સંગઠન ભારત ઉના પ્રખંડના પ્રમુખ મહેશભાઈ રામજીભાઈ બારીયા, અજયભાઈ બાંભણિયા અને તેમની ટીમના કાર્યકરો અને પોલીસ સ્ટાફે સોમના ભાવનગર નેશનલ હાઇવે રોડ ઉપર તેમજ ઉના શહેરમાં રોડ ઉપર ફરતા પશુઓના ગળામાં રીફલેક્ટર વાળા રેડિયમ પટ્ટીના કોલર અને શિંગડા ઉપર રેડિયમ પટ્ટી લગાવી વાહન અકસ્માતના બનાવ રોકવા જીવદયા પ્રવૃતિ કરી હતી.
તેમજ ઉના પોલીસ સ્ટેશનની હદમાં આવતા નેશનલ હાઇવે રોડ ઉપર ફોર લેન રોડ ઉપર ડીવાયડર તૂટી ગયા હતા તે ઉના તાલુકાના સોંદરડી ગામી સિમસી ગામ સુધીના ડીવાયડર રિપેર કરવા ઉનાના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહ એન. રાણા અને નેશનલ હાઇવેના અધિકારીએ અકસ્માત નિવારવા બે દિવસમાં ડીવાયડર તૂટેલ રિપેર કરી બંધ કરેલ અને જ્યાં જરૂર પડે બેરિકેટ મૂકી અકસ્માત નિવારવા કામગીર કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ગરમ પાણી પીવું જોઈએ કે નહીં? જાણો શરીર પર તેની શું અસર થાય છે
April 15, 2025 04:41 PMકમર પાસે જમા થયેલી ચરબી દૂર કરવા માટે લીંબુથી બનાવો આ ખાસ ડિટોક્સ વોટર
April 15, 2025 04:30 PMબ્યુટી બ્લેન્ડરનો ઉપયોગ કરતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન, મેકઅપ રહેશે પરફેક્ટ
April 15, 2025 04:16 PMબહુ ઓછા લોકો જાણે છે મોઝેરેલા અને ચેડર ચીઝ વચ્ચેનો તફાવત, શું તમે જાણો છો?
April 15, 2025 03:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech