કાલાવડ તાલુકાના હંસ્થળ ગામમાં વિજ શોકથી બે ભેંસના મોત

  • July 14, 2023 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ તાલુકાના હંસ્થળ ગામમાં ગઇકાલે વિજ થાંભલા પાસે ચારો કરતી બે ભેંસના શોક લાગવાથી મૃત્યુ થયા છે, આ બનાવ બનતા ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠાં થયા હતાં અને તાત્કાલીક અસરથી પીજીવીસીએલના અધિકારીઓને જાણ કરતા વિજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application