પોલીસ સ્મૃતિ દિન નિમીતે શહિદોને શ્રઘ્ધાંજલી...

  • October 21, 2024 12:04 PM 

જામનગરના પોલીસ હેડ કવાર્ટરમાં શહિદ સ્મારક ખાતે શહિદ પોલીસકર્મીઓ અને સિપાઇઓને ભાવભરી શ્રઘ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી, રાષ્ટ્રની સુરક્ષા માટે ફરજ બજાવીને સમર્પીત થયેલ બહાદુર જવાનોને શ્રઘ્ધાંજલી આપતી વેળાએ જામનગરના ઇન્ચાર્જ એસપી આર.બી. દેવધા, ડીવાયએસપી પંડયા તેમજ અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થીત રહયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application