Transfer of 96 medical officers of the state including 34 from Saurashtra

  • July 22, 2024 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના ૩૪ સહિત રાજ્યના ૯૬ તબીબી અધિકારી વર્ગ-૨ ની બદલી કરવામાં આવી છે.નખત્રાણાના અંકિતા રબારી ધ્રાંગધ્રા ના પ્રશાંત સોલંકી અમરેલીના રાજીવ કુમાર સિંહા સાવરકુંડલાના સિર્દ્ધા જાદવ બરવાળા ના રાહુલ વાલોદરા દ્વારકાના રોહિત ખાણીયા જામ ખંભાળિયાના અંકિત ગોંડલીયા રાજકોટના નિસર્ગ પટેલ રાણાવાવના કિશન રૂઘાણી ભચાવના પ્રિયા રાઠોડ દ્વારકા જિલ્લાના વડત્રાના મોહિત ચૌહાણ લાઠીના ડી.એમ.ભાલીયા ગાંધીધામના એસ. કે. સિંહા ગીર સોમના જિલ્લાના સીમર ગામના પ્રસીદા નકુમ ધારીના ભગીરસિંહ ડોડીયા રાજકોટ જિલ્લાના કમળાપુરના ધવલ ગોસાઈ દ્વારકા જિલ્લાના જામ રાવલના પ્રતીક મકવાણા રાપર તાલુકાના પલાસવા ગામના ભાવેશ ચૌધરી કુતિયાણાના કામિલ મેમણ માળીયાના કાજલ ડાકા માળિયા મીયાણાના નિશા ભીમાણી અંજાર તાલુકાના દુધઈ ગામના ધ્વનિ પટેલ લાલપુરના નવીન દુબે જામનગરના હાર્દિક પીઠવા ભચાવ તાલુકાના પાયલ પટેલ રાજકોટ જિલ્લાના સાપરના મંન માકડિયા, ચલાલાના ઉસ્માન વાટીયા સુરેન્દ્રનગરના ધ્રુવા ઠક્કર જાફરાબાદના એ.આર.પ્રકાશ મોરબી જિલ્લાના રાધિકા વડાવ્યા જામનગર જિલ્લાના અવધેશ પ્રસાદ ચૌધરી જામનગરના સંજય રામ ઘોઘાના હસમુખ ચૌહાણ અને કુતિયાણાના એ. એસ. બાબરીયાનો સમાવેશ ાય છે.


કુલ ૯૬ તબીબી અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાંી માત્ર પાંચની જ જાહેર હિર્તો બદલી કરવામાં આવી છે. બાકીના ૯૧ ની માગણી મુજબના સ્ળોએ બદલી કરવામાં આવી છે. જેમણે માગણી મુજબ બદલી ઈ છે તેમને મુસાફરી ભથ્ુ કે જોઇનિંગ પિરિયડ નહીં મળે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application