સ્વામિનારાયણ નગરના મકાનમાંથી ૪૮ બોટલ દારૂ સાથે ત્રણ ઝડપાયા

  • September 13, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના સ્વામિનારાયણ નગરમાં રહેતા એક શખ્સ  ના મકાનમાં દારૂ ઉતારવા માં આવ્યો હોવા ની બાતમી ના આધારે એલ સી.બી પોલીસે દરોડો પડ્યો હતો અને ૪૮ નંગ દારૂ ની બોટલ કબજે કરી ત્રણ આરોપી ને ઝડપી લીધા હતા.

જામનગર એલસીબી પોલીસ બાતમી મળી હતી કે સ્વામિનારાયણ નગર ત્રણ મ રહેતા મહેન્દ્રસિંહ જશુભા ચુડાસમા ના મકાનમાં દારૂ ઉતારવામાં આવ્યો છે .આથી પોલીએ  દરોડો  પડ્યો હતો .આ સમયે તેના મકાનમાંથી રૂ.૧૯,૨૦૦  ની કિંમતની ૪૮ નંગ દારૂ ની બોટલ મળી આવી હતી આથી પોલીસે દારૂ કબજે કરી આરોપી મહેન્દ્રસિંહ જશુભા ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જશવંતસિંહ જાડેજા અને અનિલ જયંતીભાઈ ચાવડા ને ઝડપી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application