જામનગર એસપીએ જીલ્લા ક્રાઇમ કોન્ફરન્સ અનુસંધાને આપેલ માર્ગદર્શન મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ.એ. ધાસુરા તથા સ્ટાફ દ્વારા 3 વાત તમારી, 3 વાત અમારી કાર્યક્રમ અંતર્ગત આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં લોકોની ત્રણ વાત સાંભળવામાં આવી અને ત્રણ વાતનું સોલ્યુશન પોલીસ દ્વારા તેઓને સમજાવવામાં આવેલ અને ત્રણ સજેશન કરીને આ બાબતે લોકોને સમજાવટ કરી હતી, સાયબર ક્રાઇમ બાબતે લોકોને જાગૃત કરેલ અને અવેરનેશ પત્રિકાનું વિતરણ કરાયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech