પોરબંદરના ઇન્દિરા નગર થી રતનપર તરફ જતા રસ્તે વન વિભાગ દ્વારા કેટલાક વર્ષો પહેલા સામાજિક વનીકરણના ભાગપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ઝુરીઓના વૃક્ષોને ઉછેરવામાં આવ્યા હતા. આ જગ્યા એટલી બધી સુંદર છે કે ત્યાં વિશાળ સંખ્યામાં લોકો ફોટોસેશન માટે જાય છે. એટલું જ નહીં પરંતુ દ્વારકાથી સોમનાથ જતા પ્રવાસીઓ પણ જ્યારે પોરબંદર આવે છે ત્યારે અચૂક પણે આ આહલાદક્ વૃક્ષો નીચે બેસીને માનસિક શાંતિ મેળવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં પ્લાસ્ટિકનું પ્રદુષણ બેફામ વધ્યું છે અને તેના કારણે અહીં વૃક્ષોને પણ નુકસાન થઈ રહ્યું છે વન વિભાગે અને પોરબંદરની સામાજિક સંસ્થાઓએ અહીંયા સફાઈ અભિયાન યોજવું જરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં બાંગ્લાદેશી ઘુસણખોરો અંગે પોલીસે હાથ ધરી તપાસ
April 28, 2025 04:17 PMફિશિંગ કરતી વખતે અથવા મચ્છીના દંગામાં શંકાસ્પદ વ્યક્તિ જણાય તો માહિતી આપો
April 28, 2025 04:16 PMપોરબંદરમાં પરપ્રાંતીયોને કામે રાખનારા મચ્છીના દંગાના આઠ માલિકો સામે થઇ ફરિયાદ
April 28, 2025 04:13 PMપોરબંદરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ગંદુ પાણી વહાવાતુ હોવાનો થયો આક્ષેપ
April 28, 2025 04:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech