જામનગરમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા પરવાનેદાર પાસેથી રૂ. ૩૦૦૦ ની લાંચ લેવાનાં ગુનામા ઝડપાયેલા નાયબ મામલતારને ૧ વર્ષની સજાનો અદાલતે હુકમ કર્યો છે.
જામનગર નાં સસ્તા અનાજ ની દુકાનદાર પાસે થી રૂ. ૩૦૦૦ ની લાંચ સ્વીકારી ઝોનલ ઓફિસ નાં નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય ને તાં. ૨૫/૯/૨૦૧૨ નાં દિવસે છટકુ ગોઠવી ને લાંચ રૂશ્વત વિરોધી શાખા એ ઝડપી લિધા હતા. દુકાનદાર નાં જણાવ્યા મુજબ તેમને હેરાનગતિ ન કરવા માટે જે તે વખતના પુરવઠા ઝોનલ અધિકારી ચેતન ઉપાધ્યાય દ્વારા લાંચ માંગવામાં આવી હતી. તે ફરિયાદના આધારે ગોઠવાયેલા છટકા પછી એસીબીએ ગુન્હો નોંધ્યો હતો.
ઉપરોક્ત કેસ ચાલી જતાં એ સી બી નાં સ્પે.જજ એન આર જોષી એ ઝોનલ અધિકારી ચેતન ઉપાધ્યાય ને ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ હેઠળ તક્સીરવાન ઠરાવી એક વર્ષ ની સજા અને રૂ.૨૦ હજાર નો દંડ નો આદેશ કર્યો છે. આ કેસમા સરકાર પક્ષે એ પી.પી. હેમેન્દ્ર મહેતા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech