રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત : થોરાળા વિસ્તારમાં યુવકને ઉતારાયો મોતને ઘાટ

  • April 24, 2023 07:31 PM 

રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના થોરાળા વિસ્તાર નજીક મહાકાળી ચોકમાં છરીનાં ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આડા સંબંધને કારણે સલીમ ઓડિયા નામના યુવકને મોતને ઘાટ ઉતારાયો હોવાનું સામે આવ્યું છે. હાલ થોરાળા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application