પડતર પ્રશ્નોને લઇને શૈક્ષણિક સંઘ સંકલન સમિતિનો વિરોધ, રામધૂન બોલાવી

  • September 02, 2023 04:02 PM 

રાજકોટમાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આજે રામધૂન સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પડતર પ્રશ્નોને લઇને છેલ્લા કેટલાય સમયથી શાળા સંચાલકો, શિક્ષકો સહિતના આંદોલન કરી રહ્યા છે. ચૂંટણી દરમિયાન માંગણીઓ પૂરી કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ આજ દિવસ સુધી આ પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં શિક્ષકોએ આંદોલન તરફ મંડાણ કર્યા છે. 


આજે શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના સદસ્યો ત્રિકોણ બાગ ખાતે એકત્ર થયા હતા અને રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application