ઉનાના કાજરડીની સીમમાં દીપડો અંતે પાંજરે પુરાયા

  • February 08, 2024 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના તાલુકાના કાજરડી ગામે સીમ વાડી વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો શિકારની શોધમાં આવી ચડતા આ વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અને તેની જાણ વન વિભાગને કરતા વન વિભાગને કરાતા આ વિસ્તારમાં દીપડાને પુરવા માટે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું હતું. અને ફરી આ વિસ્તારમાં દિપડો શિકારની લાલચમા આવતા પાંજરામાં કેદ ઈ જતાં આ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 
કાજરડી ગામે સીમ વાડી વિસ્તારમાં ભાવેશભાઇ ભીખાભાઇ મકવાણાની વાડીમાં છેલ્લ ાં ોડા દિવસી આજુબાજુ વાડીમા આટાફરા કરતો હતો. જેી ખેડૂતોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. અને આ દીપડાને પકડવા માટે વન વિભાગે જાણ કરવામા આવી હતી. વનવિભાગની દ્વારા વાડીમાં શિકાર સો પાંજરૂ મુકવામાં આવેલ હતું. અને દિપડો મોડી રાત્રિનાં આ વિસ્તારમાં આવતા પાંજરામાં શિકાર જોઈ જતાં શિકારની લાલચમા  ખુંખાર દીપડો પાંજરમાં પ્રવેશ કરતાની સો કેદ ઈ ગયો હતો. વનવિભાગ દ્વારા દીપડોને પાંજરામાં પૂરી જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રવાના કરેલ છે. દિપડો પાંજરે પુરાતા આસપાસના લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ોડાં દિવસો પહેલા પણ ઉના શહેરમાં ચંદ્રકિરણ સોસાયટી રહેણાંક વિસ્તાર નજીક આસપાસ દિપડો અવાર નવાર આવી જતા વન વિભાગ જાણ કરવામાં આવી હતી. જેી વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવ્યું પરંતુ ચાલાક દીપડો પાંજરામાં નહી આવતા ત્યાંી પાંજરૂ હટાવી લેવામાં આવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application