માણાવદર નગરપાલિકા હસ્તકના સ્મશાનગૃહની હાલત પૂર્વ વહીવટદારના શાસનમાં અતિ બદત્તર થઈ ગઈ છે. આ અંતિમ વિસામાં તરફ પાલિકાએ જરાય લય આપ્યું નથી જે મહા કમનસીબી ગણાય છે. માણાવદર મામલતદાર કચેરીમાં નવા વરાયેલા મામલતદાર મહેશભાઈ શુકલાએ સાવ ઓચંતી મુલાકાત લેતા ત્યાની હાલત જોતા આ અધિકારી ચોંકી ઉઠા હતા.
સરપ્રાઈઝ ચેકિંગ કરતા સ્મશાનગૃહની અંદરની લાઈટો બધં પડી છે, પીવાના પાણીની વ્યવસ્થા નથી, સ્મશાનગ્રહમાં સફાઈના અભાવે ગંદકીમાં ફેરવાઈ ગયું છે. અંદર સંડાશ– બાથમ બધં હાલતમાં પડા છે. સ્મશાનમાં પગીની હાજરી ન હતી.મામલતદાર આવી બદતર સ્થિતિ જોઈને ભડકી ઉઠા હતા અને તાકીદથી નગરપાલિકાને મેસેજ આપી બે દિવસની અંદર સફાઈ કામ શ કરી ગંદકી દૂર કરવા સૂચના આપી છે તદઉપરાંત બધં પડેલી તમામ લાઈટો ચાલુ કરવા તથા જાહેર જાજ –બાથમ ચાલુ કરવા તાકીદ કરી છે. તદઉપરાંત સ્મશાનગ્રહમાં દિવસના તથા રાત્રિના પગીની હાજરી આવશ્યક ગણાવી છે પીવાના પાણીની તાકીદે વ્યવસ્થા કરવા પણ જણાવ્યું છે. મામલતદાર મહેશભાઈ શુકલાએ બદતર હાલતમાં ફેરવાયેલા સ્મશાનગૃહનું કલેરવ બદલી નાખવા અથવા નવું સ્મશાનગૃહ શ કરવા પાલિકાના ચીફ ઓફિસર તથા મુખ્ય કર્મચારીને તાકીદ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર આહીર સમાજના પ્રમુખ તરીકે વકીલ રણમલ કાંબરીયાની વરણી
June 07, 2025 11:14 AMભીમ અગિયારસ ખીલી : સૌરાષ્ટ્ર્રમાં જુગારના ૨૪ દરોડા ૧૫૧ જુગારી પકડાયા
June 07, 2025 11:11 AMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
June 07, 2025 11:10 AMજામનગરના ધારાશાસ્ત્રી જમન ભંડેરીની કસ્ટમ્સ વિભાગના ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક
June 07, 2025 11:09 AMટંકારા જુગાર તોડકાંડમાં આરોપી પીઆઈ ગોહિલના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર
June 07, 2025 11:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech