ગિરનારના ગુરૂદત્તાત્રેય શિખર અને અંબાજી ખાતે રાષ્ટ્ર્રધ્વજને લહેરાવાશે

  • August 09, 2024 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ જિલ્લ ામાં ૧૫ ઓગસ્ટ પૂર્વે હર ઘર તિરંગા રાષ્ટ્ર્રીય સાહની ઉજવણી થશે. સમગ્ર સાહ દરમિયાન રાષ્ટ્ર્રભાવનાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે.કાર્યક્રમોના આયોજન અર્થે જૂનાગઢ જિલ્લ ા કલેકટર કચેરી ખાતે જિલ્લ ા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.હર ઘર તિરંગા અભિયાનના આયોજન માટે જરી સૂચનાઓ અને દિશાદર્શન કર્યુ હતુ. તેમણે રાષ્ટ્ર્રધ્વજની ગરિમા જળવાઈ રહે તેની ખાસ કાળજી લેવા માટે પણ સૂચનાઓ આપી હતી.સ્વાતંય દિન પૂર્વે તા.૧૪ ઓગસ્ટને બુધવારના સાંજે ૫ કલાકે  બહાઉદ્દીન કોલેજથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તિરંગા યાત્રા નીકળશે.સાધુ સંતો,પદાધિકારીઓ, વિધાર્થીઓ, પોલીસ જવાનો, રમતવીરો વિવિધ એસોસિએશન ઉત્સાહભેર જોડાશે.આ તિરંગા યાત્રાની સાથે વિધાર્થીઓ દ્રારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે. તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ સાંજના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહ ખાતે દેશભકિતસભર સંગીત કાર્યક્રમ યોજવામાં આવશે.ગરવા ગિરનાર પર ગુ દત્તાત્રેય શિખર અને અંબાજી ખાતે પણ રમતવીરોની એક ખાસ ટીમ રાષ્ટ્ર્રધ્વજને લહેરાવશે. ઉપરકોટ, માંગરોળ બંદર, સરકારી કચેરીઓ સહિતના સ્થળોએ રાષ્ટ્ર્રધ્વજને લહેરાવવામાં આવશે.હર ઘર તિરંગા રાષ્ટ્ર્રીય સાહ અંતર્ગત તા.૮, તા.૯ અને તા.૧૦ ઓગસ્ટના રોજ શાળાઓમાં ચિત્ર, રંગોળી, નિબધં વેશભૂષા વગેરે સ્પર્ધાઓ અને કાર્યક્રમો યોજાશે.આ બેઠકમાં કમિશનર ઓમ પ્રકાશ, જિલ્લ ા વિકાસ અધિકારી નીતીન સાંગવાન, નિવાસી અધિક કલેકટર એન.એફ. ચૌધરી, પ્રાંત અધિકારી  ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર અજય ઝાપડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application