ભાણવડના ભરતપુર ગામે શનિવારે રાત્રે શ્વાન દ્વારા એક ઢેલને ઇજાગ્રસ્ત કરાતા આ ઢેલ પગના ભાગે ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાથી એ એનિમલ લવર્સ ગ્રુપના એ.આર. ભટ્ટને જાણ કરવામાં આવી હતી. જેથી તેમની ટીમના સભ્યો દ્વારા તુરત સ્થળ પર જઈ ઢેલને રેસક્યુ કરાઈ હતી.
રેસ્ક્યુ કરીને પ્રાથમિક સારવાર બાદ આ ઢેલ વન વિભાગને સોંપી, પોરબંદર પક્ષી અભ્યારણ્ય ખાતે રીફર કરીને તેને નવજીવન અપાયું હતું. અબોલ જીવ બચાવની આ પ્રસંશનીય કામગીરીમાં અશોકભાઈ ભટ્ટ, મેરામણભાઈ, નિમિષ અને વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલમાં આર્થિક સંકડામણના કારણે યુવાનનો આપઘાત
March 19, 2025 05:48 PMગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલવાની સમયમર્યાદા લંબાવાઈ, જાણો સૂચનો કેવી રીતે મોકલવા
March 19, 2025 05:28 PMજામનગર : રખડતા પશુઓની પાંચ દિવસમાં વ્યવસ્થા કરવા જામ્યુકોનું અલ્ટીમેટમ
March 19, 2025 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech