જૂનાગઢ ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી છે. મહાકુંભમાં સતત ધૂળ ઉડતા ફેફસામાં ઈન્ફેક્શન થતા ઈન્દ્રભારતી બાપુને સારવાર માટે સાત દિવસ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ઈન્દ્રભારતી બાપુને 15 દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
15 દિવસ આરામ કરવાની સલાહ
ઈન્દ્રભારતી બાપુએ ઓડિયો મેસેજ જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં તબિયત લથડતા તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સુધારા પર છે. તબીબોએ તેમને 15 દિવસ આરામ કરવાની સલાહ આપી છે.
ભીડભાડથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી
ઇન્દ્રભારતી બાપુએ ઓડિયો મેસેજ દ્વારા તબિયત અંગે જાણ કરી છે. પ્રયાગરાજ મહાકુંભમાં તબિયત બગડતા સાત દિવસ ICU માં દાખલ થયા હતા. હવે તબિયતમાં સુધાર થયો હોવાનું ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું છે. હાલ 15 દિવસ સુધી આરામ કરવાની ડૉક્ટરે સલાહ આપી છે. ભીડભાડથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુટ્યુબર્સ રણવીર અને સમય રૈનાની મુશ્કેલીઓ વધી: FIR દાખલ, મહિલા આયોગની કાર્યવાહી
February 11, 2025 10:39 PMજામનગર મનપામાં રજૂ કરાયેલા બજેટમાં સુધારા સાથેના કરબોજ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને વિગતો આપી
February 11, 2025 07:14 PMજમ્મુમાં LoC નજીક IED વિસ્ફોટ, બે જવાન શહીદ
February 11, 2025 07:12 PMજામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા વિશ્વફલક પર બ્રાસ ઉદ્યોગને લઈ જવા માટે યોજાશે ઇન્ટરનેશનલ એક્સપો
February 11, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech