જોડીયાના વેપારીઓ દ્ગારા રસ્તા રોકો આંદોલનની ચીમકી બાદ તંત્રની કામગીરી

  • July 05, 2024 10:58 AM 

જોડીયામાં વેપારીઓએ વરસાદી પાણીના નિકાલ માટે અનેકવાર રજૂઆત કરી હતી અને અંતે વેપારીઓએ રસ્તા રોકો આંદોલનની અને આત્મવિલોપનની ચીમકી આપી હતી. આ પગલે મામલતદાર તન્વીબેન ત્રિવેદીએ હાજર રહીને તાત્કાલિક પાણી નિકાલની કામગીરી કરાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application