પોરબંદરની રમણીય ચોપાટી પર ફરવા આવતા લોકોને આકર્ષવા માટે કેટલાક વર્ષો પહેલા કનકાઇ મંદિર પાસેના બગીચામાં ૭૫,૦૦૦ ા.ના ખર્ચે ફૂવારો બનાવવામાં આવ્યો હતો. થોડો સમય ચાલુ રહ્યા બાદ છેલ્લા ઘણા વર્ષોથી તે બંધ જોવા મળી રહ્યો છે. લોકો સેલ્ફી લઇ શકે અને રંગબેરંગી ફોટોગ્રાફી કરી શકે તે માટે નગરપાલિકાના તંત્રએ વહેલીતકે આ ફૂવારાને શ કરવો જોઇએ તે ઇચ્છનીય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMસિહોરનાં ટાણા રોડ પર આવેલી ખુલ્લી વાલકુંડીમાં નીલગાય ખાબકતા મોત
May 17, 2025 05:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech