વિસાવદરને પીવાનું પાણી સતાધારની જગ્યાના કૂવામાંથી પૂરું પડાશે

  • June 20, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા કુવામાં પાણી ખલાસ ઈ જતા છેલ્લ ા ઘણા દિવસી શહેરમાં પાણીની અછત ઈ રહી છે જેની જાણ પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ રિબડીયા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કૌશિક વાઘેલા, પૂર્વ પ્રમુખ રાજ રિબડીયા તેમજ ચીફ ઓફિસર કરમટા, અરુણભાઈ ભટ્ટ, બી.કે.જોશી સહિતના કુવાની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ બાબત માટે સતાધારના મહંત વિજયબાપુનો સંપર્ક કર્યો હતો અને વિજયબાપુ દ્વારા વિસાવદર શહેરના લોકોને પાણીની તંગીનો સામનો ના કરવો પડે તે માટે જરૂરી મદદ કરવા નું કહ્યું હતું અને સતાધારની જગ્યાના કુવામાં વિસાવદર શહેરને પાણી આપવા માટે જેટલી મોટર મુકવી હોય એ મુકો પણ વિસાવદરના લોકોને પાણીની અછત ના વી જોઈએ તેમ જણાવ્યું હતું. જે વાત સાંભળીને પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનોએ બાપુનો આભાર માન્યો હતો અને તુરંત સતાધારના પાણીના કુવામાં મોટરો ઉતારવાની કામગીરી હા ધરી હતી અને દરેક કુવામાં બે-બે મોટરો ઉતારીને ત્યાંી વિસાવદર શહેરને પાણી પૂરું પાડતા કુવામાં પાણી પહોંચાડવા માટે ખાસ ધ્યાન આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application