ગાંધીનગરના કૃષ્ણ ભક્ત પરિવાર દ્વારા જગત મંદિર દ્વારકાધીશ ગર્ભગૃહનો દ્વાર સુવર્ણ જડીત કરાયો

  • June 04, 2025 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્વારકાધીશ જગતમંદિરમાં નિજ મંદિરમાં કાળિયા ઠાકોરજીના ગર્ભગૃહમાં દ્વારને સુવર્ણજડિત કરાયા છે. ગાંધીનગરના વતની અને દ્વારકાધીશના પરમભક્ત રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદીએ તેમના માતાની ઈચ્છા પૂર્ણ કરતા દ્વારકાધીશજીના નિજ મંદિરના કપાટ (દરવાજા)ને ૨૪ કેરેટ સુવર્ણથી જડિત કરાયા છે. ત્રિવેદી પરિવારે આ ભેટ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application