શિયાળાની સવારે લોકોને વહેલા ઉઠવામાં આળસ થતી હોય છે. ઠંડીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે. પરંતુ સૂરજદાદા તેની ફરજ નિષ્ઠાથી બજાવીને સમયસર ઉગી જાય છે. સવાર-સવારમાં સૂરજદાદાના કુમળા તડકાથી તન અને મનને તંદુરસ્તી મળે છે અને વિનામૂલ્યે મળતી આ તંદુરસ્તી પ્રાપ્ત કરવાના બદલે લોકો મોડા ઉઠવાનું પસંદ કરતા હોય છે. આ તસ્વીર પોરબંદરના અસ્માવતી રીવરફ્રન્ટ ઉપર સવારે સૂર્યોદય વખતે લેવાયેલી છે કે જેમાં સૂરજદાદા નભોમંડળમાં ઉજાસ પાથરી રહ્યા છે તેની અસર રીવરફ્રન્ટના પાણીમાં પણ દેખાઇ રહી છે. સાથોસાથ જાંબલી રંગના ફૂલો નવપલ્લવિત થઇને ખીલી ઉઠયા હોવાથી રીવરફ્રન્ટનું સૌન્દર્ય પણ વધુ ખીલેલુ દ્રષ્ટિગોચર થઇ રહ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMરશિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવ પર લશ્કરી હોસ્પિટલને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કર્યો; 2 ના મોત
March 30, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech