શિયાળાની સવારે લોકોને વહેલા ઉઠવામાં આળસ થતી હોય છે. ઠંડીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે. પરંતુ સૂરજદાદા તેની ફરજ નિષ્ઠાથી બજાવીને સમયસર ઉગી જાય છે. સવાર-સવારમાં સૂરજદાદાના કુમળા તડકાથી તન અને મનને તંદુરસ્તી મળે છે અને વિનામૂલ્યે મળતી આ તંદુરસ્તી પ્રાપ્ત કરવાના બદલે લોકો મોડા ઉઠવાનું પસંદ કરતા હોય છે. આ તસ્વીર પોરબંદરના અસ્માવતી રીવરફ્રન્ટ ઉપર સવારે સૂર્યોદય વખતે લેવાયેલી છે કે જેમાં સૂરજદાદા નભોમંડળમાં ઉજાસ પાથરી રહ્યા છે તેની અસર રીવરફ્રન્ટના પાણીમાં પણ દેખાઇ રહી છે. સાથોસાથ જાંબલી રંગના ફૂલો નવપલ્લવિત થઇને ખીલી ઉઠયા હોવાથી રીવરફ્રન્ટનું સૌન્દર્ય પણ વધુ ખીલેલુ દ્રષ્ટિગોચર થઇ રહ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજાના ખારડી ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
May 16, 2025 02:53 PMમાવઠાની આગાહી વચ્ચે શહેરમાં દરરોજ તાપમાનનો પારો વધતો જાય છે
May 16, 2025 02:51 PMકાળિયાબીડના કેસરીયા હનુમાન ગ્રાઉન્ડમાં દરેક ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા
May 16, 2025 02:49 PMકમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોએ પાક રક્ષણ માટે તકેદારીના પગલાં લેવા તાકીદ
May 16, 2025 02:47 PMહત્યાના ગુનામાં આજીવન સજા ભોગવતો કેદી પેરોલ મેળવ્યા બાદ સાત વર્ષે ઝડપાયો
May 16, 2025 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech