ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં મારામારીના ગુનામાં સંડોવાયેલા અને ૨૫ વર્ષ થી નાસ્તા-ફરતા આરોપીને જામનગરમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે, અને ઉના પોલીસને સુપરત કર્યો છે.
જામનગરના વુલનમિલ વિસ્તારમાં રહેતા મંગાભાઈ લાખાભાઈ પરમાર સામે ઉનાપોલીસ સ્ટેશનમાં મારામારી અંગેનો ગુનો ૨૫ વર્ષ પહેલા નોંધાયો હતો .જે ગુનામા તે નાસ્તો-ફરતો હતો, આ આરોપીને જામનગર પોલીસની એલસીબી શાખાએ ઝડપી પાડ્યો છે અને ઉના પોલીસ સોંપી દીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીન CPECને અફઘાનિસ્તાન સુધી લંબાવશે, પાકિસ્તાન સાથે ડ્રેગનનો નવો ખેલ
May 21, 2025 04:43 PMપરિમલ નથવાણી, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય
May 21, 2025 04:18 PMમાવઠાની આગાહી વચ્ચે અર્ધા ગોહિલવાડમાં ભારે પવન સાથે ઝાપટાથી એક ઈંચ વરસાદ
May 21, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech