અયોધ્યા ખાતે રામલલા પ્રાણ પ્રતિા સમારોહમાં અંબાણી પરિવાર હાજર રહ્યો હતો. અંબાણી પરિવારે અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટને ૨.૫૧ કરોડ પિયાનું દાન આપ્યું છે. મુકેશ અંબાણી તેમની પત્ની નીતા, પુત્રી ઈશા અને જમાઈ આનદં પીરામલ, પુત્રો આકાશ અને અનંત, પુત્રવધૂ શ્લોકા મહેતા અને ટૂંક સમયમાં જ થનારી પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે પણ અયોધ્યામાં હાજર હતા.કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ માં ઉદાર હાથે દાન આપવાની બાબતમાં અગ્રેસર રહેતા અંબાની પરિવારે આ પરંપરા જાળવી છે.
અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિા સમારોહના ભવ્ય કાર્યક્રમના એક દિવસ પહેલા, અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયાને ભગવાન રામની થીમ પર શણગારવામાં આવ્યું હતું. એન્ટિલિયાને 'જય શ્રી રામ' દર્શાવતા હોલોગ્રામ અને દીવાઓથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે લાખો રિલાયન્સ પરિવારોને 'પ્રાણ પ્રતિા' સમારોહમાં ઉજવણી કરવા અને તેમાં ભાગ લેવા માટે રજાની પણ જાહેરાત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશની રાજધાની દિલ્હીમાં કારથી કચડીને કોન્સ્ટેબલની હત્યા, અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર કર્યો હુમલો
September 29, 2024 10:11 AMદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech