દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજીનો સૂકા મેવાનો મનોરથ યોજાયો

  • August 21, 2024 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જગતમંદિરમાં મંગળવારે સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે સૂકા મેવા મનોરથ દર્શન ભાવિક પરિવાર દ્વારા પૂજારીના સૌજન્ય થી યોજવામાં આવ્યો હતો.આ દિવ્ય મનોરથના દિવ્ય દર્શનનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો.જ્યારે ઓનલાઈનના માધ્યમથી દેશ વિદેશના લાખો કૃષ્ણભક્તોએ નિહાળી ભાવવિભોર બન્યાં હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application