બિહારની રાજધાની પટનાથી ચંદીગઢ જતી ઈન્ડિગોની લાઈટ ટેકિનકલ ખામીના કારણે મોડી પડી હતી. બિહારના રાયપાલ પણ વિમાનમાં સવાર હતા. બધા મુસાફરો પ્લેનમાં બેસી ગયા ગયા હતા, પરંતુ ટેકઓફ પહેલા જ એક ખામી મળી આવી હતી આથી બધા મુસાફરોને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા અને કલાકો સુધી રાહ જોવી પડી હતી.પટનાથી ચંદીગઢ જતી ઈન્ડિગોની લાઈટમાં ખામી સર્જાઈ હતી.
બિહારની રાજધાની પટનાના પટના એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. પટનાથી ચંદીગઢ જઈ રહેલી ઈન્ડિગોની લાઈટ ૬ ૬૪૮૫માં ટેકઓફ પહેલા ખામી સર્જાઈ હતી. લાઇટમાં બિહારના રાયપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સહિત ૧૭૪ મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો પ્લેનમાં બેસી ગયા હતા અને લાઇટ ઉપડવાની હતી ત્યારે અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. લાઇટમાં ખામી દૂર કરવામાં વિલબં થવાનો હોવાની માહિતી મળી ત્યારે રાયપાલ આર્લેકર રાજભવન પરત ફર્યા હતા.લાઈટને ઠીક કરવામાં અઢી કલાકનો સમય લાગ્યો, ત્યારબાદ લાઈટ ૪.૪૦ કલાકે ઉપડી.
રાયપાલની વિદાય બાદ એરલાઇન્સના કર્મચારીઓમાં હોબાળો મચી ગયો હતો. એન્જિનિયર્સની ટીમે લાઈટને ઠીક કરવાનો પ્રયાસ કર્યેા, લગભગ અઢી કલાકનો સમય લાગ્યો. લાઈટ ૧.૫૫ના બદલે ૪.૪૦ વાગ્યે ચંદીગઢ જવા રવાના થઈ હતી.ઈન્ડિગોની આ લાઈટ ભુવનેશ્ર્વવરથી પટના આવી હતી
એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે ઈન્ડિગોની આ લાઈટ ભુવનેશ્વરથી પટના આવી હતી. આ લાઈટ પટનાથી ચંદીગઢ જવાની હતી. યારે પાયલોટે લાઈટને રનવે પર લઈ જતા પહેલા કોકપિટની તપાસ કરી તો તેને ટેકનિકલ ખામી મળી. આ પછી એરલાઈન્સના કર્મચારીઓ અને ક્રૂ મેમ્બર્સને જાણ કરવામાં આવી હતી.
એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો
મુસાફરોને લાઈટમાંથી ઉતરવા અને ફરીથી ચેક ઈન કરવાનું કહેવામાં આવ્યું. યારે એક કલાક સુધી લાઈટમાં ખામી ઉકેલાઈ ન હતી ત્યારે મુસાફરોએ હોબાળો શ કર્યેા હતો. બાદમાં સીઆઈએસએફ એ તેમને શાંત કર્યા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech