આપણા દેશમાં શિક્ષકોના સન્માન માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં 5 ઓક્ટોબરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભારતમાં આ દિવસ 5 સપ્ટેમ્બરના રોજ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિનું પ્રતીક
ડૉ.રાધાકૃષ્ણન એક વિદ્વાન, શિક્ષક અને પ્રખ્યાત ફિલસૂફ પણ હતા. તેમનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ તિરુટ્ટનીમાં થયો હતો. તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન "ભારત રત્ન"થી નવાજવામાં આવ્યા હતા. તેમણે શિક્ષણ ક્ષેત્રે કરેલા કાર્યોને ધ્યાનમાં રાખીને 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. ત્યાર લઈને દર વર્ષે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ દિવસને તહેવારની જેમ ઉજવે છે અને તેમના શિક્ષકોનું સન્માન કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech