સિદસર મંદિરના ભોજનાલયમાંથી ગેસના બાટલાની ચોરી

  • July 27, 2023 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરના સિદસર માતાજીના મંદિરના ભોજનાલય ખાતેથી કોઇ અજાણ્યો શખ્સ ગેસ સિલીન્ડરની ચોરી કરી ગયું છે.
જામજોધપુરની તિરુપતી સોસાયટીમાં રહેત અને ઉમિયા માતાજી મંદિર ખાતે કારોબારી સભ્ય તરીકે સેવા આપતા ભરત ગોવિંદભાઇ માકડીયાએ અજાણ્યા શખ્સ સામે ગઇકાલે એવી ફરીયાદ કરી હતી કે ગત તા. ૨૩ બપોરના સુમારે સિદસર ઉમિયા માતાજીના મંદિરમાં ભોજનાલયમાં કોઇ અજાણ્યા શખ્સે પ્રવેશ કરી ભોજનાલયની બહારની લોબીમાં પડેલ રુા. ૪૦૦૦ની કિંમતનું ગેસ ભરેલુ સિલીન્ડર ચોરી કરીને લઇ જવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application