ગોંડલ ચોકડી બ્રિજને લઇને MLA રમેશ ટિલાળાનું નિવેદન, "મુસાફરો ભરવા માટે ખાનગી બસ અને રિક્ષાના દબાણનો મુદ્દો બેઠકમાં મેં ઉઠાવ્યો છે, તાત્કાલિક તેનું નિરાકરણ આવશે"

  • April 18, 2023 11:39 AM 

ગોંડલ ચોકડી બ્રિજને લઇને MLA રમેશ ટિલાળાનું નિવેદન, "મુસાફરો ભરવા માટે ખાનગી બસ અને રિક્ષાના દબાણનો મુદ્દો બેઠકમાં મેં ઉઠાવ્યો છે, તાત્કાલિક તેનું નિરાકરણ આવશે"

રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે બ્રિજ તો બની ગયો તેમ છતાં ટ્રાફિક સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નથી. હજુ પણ ગોંડલ ચોકડી પાસે એટલો જ ટ્રાફિક સર્જાય છે જેટલો પહેલા સર્જાતો હતો. ત્યારે કલેકટર કચેરી ખાતે મળેલી સંકલન સમિતિની બેઠકમાં MLA રમેશ ટિલાળાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. 

રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજને લઈને ધારાસભ્ય રમેશ ટિલાળાએ નિવેદન આપ્યું છે. કલેકટર કચેરીમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં બ્રિજ પાસે ટ્રાફિક જામનો મુદ્દો ઉઠાવ્યો હતો. બ્રિજની આસપાસ ગોંડલ ચોકડીએ ગેરકાયદે રીતે ખાનગી બસ અને રિક્ષાનું દબાણ જોવા મળી રહ્યું છે. મુસાફરો ભરવા માટે મોટા પ્રમાણમાં દબાણનો મુદ્દો સંકલન સમિતિની બેઠકમાં MLA રમેશ ટિલાળાએ ઉઠાવ…



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application